Category:

*સુરેન્દ્રનગર નાં વઢવાણ વોર્ડ નં 6.વૃંદાવન ટાઉનશિપ.બુથ નંબર 233 માં મન કી બાત કાર્યક્રમ યોજાયો*

*સુરેન્દ્રનગર નાં વઢવાણ વોર્ડ નં 6.વૃંદાવન ટાઉનશિપ.બુથ નંબર 233 માં મન કી બાત કાર્યક્રમ યોજાયો* ગુજરાત પ્રદેશ ભાજપ અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ ની સૂચના થી સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ લઘુમતી મોરચા Continue Reading

Posted On :
Category:

અમદાવાદના ઈતિહાચરમાં સર્વ પ્રથમ વાર જીવનધારા વૃદ્ધાશ્રમમાં ગુંજયા લગ્નની શરણાઈઓના સુર

અમદાવાદના જીવનધારા વૃદ્ધાશ્રમમાં ગુંજયા લગ્નની શરણાઈઓના સૂર. વૃદ્ધાશ્રમમાં કુમારીસલોની નિકુંજ સાથે ચોરીમાં ફરશે સપ્તપદી ના લગ્ન ફેરા. અમદાવાદના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર વૃદ્ધાશ્રમ કરશે કન્યાદાન. વૃદ્ધાશ્રમમાં વડીલોના આશીર્વાદ વચ્ચે જીવનધારા વૃદ્ધાશ્રમમાં Continue Reading

Posted On :
Category:

“પત્રકાર સન્માન સમારોહ” થાનગઢના સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે પત્રકારોને‌ સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

“પત્રકાર સન્માન સમારોહ” થાનગઢના સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે પત્રકારોને‌ સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. થાનગઢના સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે થાનગઢ, ચોટીલા તેમજ જિલ્લાના કામ કરતા પત્રકારોને સન્માન કરવાના કાર્યક્રમનું Continue Reading

Posted On :
Category:

*કચ્છ અંજાર પોલીસની નું પોલ ખોલી નાખતી ગાંધીનગર પોલીસ દારૂ કન્ટેનર પકડીને દબોચી લેતા અંજાર પોલીસ ઉંઘતી ઝડપાઈ*

કચ્છ અંજાર પોલીસની નું પોલ ખોલી નાખતી ગાંધીનગર પોલીસ દારૂ કન્ટેનર પકડીને દબોચી લેતા અંજાર પોલીસની આબરૂ ધૂળધાણી પોલીસ બેડામાં ચકચાર… *ગાંધીનગર smc.એ અંજારના પ્રખ્યાત બુટલેગર ૫૦ લાખનો દારૂ ઉતારી Continue Reading

Posted On :
Category:

પ્રેમવીર સિંહ ને સોપાયો અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ

અમદાવાદના મા.પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ ની વયનિવૃત્તિ બાદ અમદાવાદ શહેરમાં કમિશ્નર શ્રી ઓ ની પડતર ખાલી જગ્યા નો વધારા નો હવલો ( જવાબદારી ) સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીર Continue Reading

Posted On :
Category:

આજે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા આયોજિત ૧૨૫ નવીન બસોના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને બસોને પ્રજાની સેવામાં સમર્પિત કરી

125 નવી બસો રાજ્ય ના નાગરિકો ની સેવા માં આજ થી શરૂઆત કરવામાં આવી. જનતાની મુસાફરીને સલામત, સુરક્ષિત અને સરળ બનાવવાની દિશામાં માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ Continue Reading

Posted On :
Category:

*લીબંડી ખાતે વિસત મેલડી માતાજીનાં ફોટાની સ્થાપના તેમજ ભગવાન કરમશીબાપાનાં ફોટાની સ્થાપના નિમિતે ભુવાજી પધાર્યા*

*લીબંડી ખાતે વિસત મેલડી માતાજીનાં ફોટાની સ્થાપના તેમજ ભગવાન કરમશીબાપાનાં ફોટાની સ્થાપના નિમિતે ભુવાજી પધાર્યા* વિસત મેલડી માતાજીનાં ભુવા સુરેશબાપા સાણંદવાળાએ લીંબડી પધાર્યા હતા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું Continue Reading

Posted On :
Category:

**મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમ્યાન સુરેન્દ્રનગર ખાતે નવ નિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું**

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમ્યાન સુરેન્દ્રનગર ખાતે નવ નિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે નવીન બસ સ્ટેશનનું Continue Reading

Posted On :
Category:

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે આજે શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલા ખાતે રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે બનનારા સરકારી પુસ્તકાલયનું ખાતમુર્હુત કરાયું હતું.

*ચોટીલા ખાતે રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ.૩.૩૯ કરોડના ખર્ચે સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરાશે* મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે આજે શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલા ખાતે Continue Reading

Posted On :