એક વધુ નવી સફર, સુખદ યાત્રા તરફ !

▪️સુરત ખાતેથી એકસાથે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસો જનસેવામાં લોકાર્પિત !

▪️માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી.નો ઐતિહાસિક વિકાસ થઈ રહ્યો છે.

▪️ સમયાંતરે એસ.ટી.ની સેવા અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત અઠવા ગેઈટ ખાતે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસોને મુસાફરોની સેવા માટે લોકાર્પિત કરીને લીલીઝંડી આપી.

▪️રાજ્ય સરકાર દ્વારા નવી બસોના ઉમેરણથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થવાની સાથે અંતરિયાળ વિસ્તારો સુધી પરિવહન સેવાઓ સુલભ અને સરળ બનશે.


સુરત એક વધુ નવી સફર, સુખદ યાત્રા તરફ ! સુરત  ખાતેથી એકસાથે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસો જનસેવામાં લોકાર્પિત !

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *